દેશ
-
ગૌતમ અદાણીએ હિંડનબર્ગ પર કર્યા આકરા પ્રહાર
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અમને નુકસાન પહોંચાડવાના…
Read More » -
શું 2024ની સાંસદની ચુંટણીમાં આવું ભંગાણ મહા ગઠબંધન ‘INDIA’ ભાજપ સરકાર સામે મેદાને ઉતરશે?
ભાજપ સરકારના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ દાવો કર્યો છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીની બેઠકમાંથી નારાજ…
Read More » -
વિદેશ નીતિઓથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર બન્યા ફેન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જોવા મળ્યા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી કેન્દ્ર…
Read More » -
ટીમ ઈન્ડિયાએ ત્રણ દિવસમાં જ વેસ્ટ ઈન્ડિઝને ચખાડ્યો હારનો સ્વાદ
ડોમિનિકા ખાતે ઈન્ડિયા/ વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ અને 141 રને હરાવ્યું. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે…
Read More » -
ISRO ચીફે કહ્યું- સફર શરૂ થઈ ગઈ: ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું
વાચક મિત્રો, 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પહેલા ભારતે ચંદ્રયાન-2 લોન્ચિંગ કર્યું હતું. ત્યાર પછી ફરી ભારતે શુક્રવારે…
Read More » -
ક્રિકેટ પ્રેમીઓનો મહા ઉત્સવ: ભારત/ વેસ્ટઈન્ડિઝ ટેસ્ટ
ભારત અને વેસ્ટઈન્ડિઝની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ડોમિનિકાના વિંડસર પાર્કમાં રમાઈ રહી છે. વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય…
Read More » -
૨૦૨૪ શંખનાથનો પ્રારંભ: AAPના ગુજરાત પ્રદેશ નેતાઓ સાથે અરવિંદ કેજરીવાલની બેઠક
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના પ્રદેશ નેતાઓ સાથે દિલ્લીમાં મહત્વપૂર્ણ બેઠક કરી હતી.…
Read More » -
ગુજરાતના 30 લોકો ફસાયા, અમરનાથની યાત્રામાં
હાલમાં, જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે. બેઝ કેમ્પ બાલતાલ અને…
Read More » -
આજનો દિવસ: કારગિલ વિજય દિવસ; એ ૨૪ વર્ષ પહેલા, એ રાતે જેણે માથું ઊંચું કર્યું એ શહીદ થઈ ગયા’
યુદ્ધમાં હાથમાં જીવ લઈને સંઘર્ષને વર્ણવતા આ શબ્દો છે રાજકોટના આર્મીમેન લાલજીભાઇ મોહનભાઇ પટેલના… જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ૩ મહિના…
Read More » -
જન્મ દિવસની ખાસ ઉજવણી: જાણો કેપ્ટન કૂલની ટિકિટ કલેક્ટરથી ટ્રોફી કલેક્ટર સુધીની સફર
ભારતમાં ક્રિકેટ એ કોઈ રમ્મ્ત નહીં, પરંતુ તે એક તહેવાર તરીકે ઉજવવામાં કે મનાવવામાં આવે છે. અને આ તહેવારના ભગવાન…
Read More »