બ્લોક
-
બારડોલી નગરપાલિકા દ્વારા કેનાલ રોડ પર લગાવવામાં આવેલી સોલાર સ્ટ્રીટ લાઈટોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા
બારડોલી નગરપાલિકા દ્વારા કેનાલ રોડ પર લગાવવામાં આવેલી સોલાર સ્ટ્રીટ લાઈટોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સાંસદના અનુદાનમાંથી…
Read More » -
યુવતીએ વાત બંધ કરતાં યુવક તલવાર લઈ વડોદરાથી સુરત પહોંચ્યો
પલસાણા તાલુકા બારસડી ગામમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો હતો. બરાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ…
Read More » -
માંડવીના પેટરકુઈ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના ઓરડાના બાંધકામમાં હલકી ગુણવત્તા નું મટીરીયલ વપરાયા હોવાના ગામ લોકો દ્વારા આક્ષેપ
માંડવી તાલુકાના પેટરફુઈ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હોય. ત્યારે કર્મચારીગણ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ખુશીની…
Read More » -
વાંકલ વિસ્તારના ખેડૂતોને મળી સિંચાઈ યોજના માટે રૂ.20 કરોડની ગ્રાન્ટ
માંગરોળના વાંકલ વિસ્તારમાં કાકરાપાર ઘોડદા વડ ઉદવહન સિંચાઈ યોજનાના વિસ્તરણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે રૂપિયા 20…
Read More » -
માંગરોળના ખરેડા ગામે પાણીની ટાંકી પાસે કલર કામ કરી રહેલ શ્રમજીવીનું ભમરાના કરડવાથી મોત
માંગરોળના ખરેડા ગામે એક દુર્ભાગ્ય પૂર્ણ ઘટનામાં કલર કામ કરી રહેલા 60 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. અરવલ્લી જિલ્લાના પાતેરા…
Read More » -
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયતની ધાણાવડ-4 બેઠક માટે રાજ્ય ચૂંટણી આયોગે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયતની ધાણાવડ-4 બેઠક માટે રાજ્ય ચૂંટણી આયોગે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ બેઠક અનુસૂચિત…
Read More » -
સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં સુમુલ ડેરીમાં ચાલતાં વિખવાદના પડઘા પડ્યા
સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં સુમુલ ડેરીમાં ચાલતાં વિખવાદના પડઘા પડ્યા છે. અહીં પણ નરેશ પટેલે તેમના વિરોધી વિરુદ્ધ…
Read More » -
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલી સૈનિક સ્કૂલ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલી સૈનિક સ્કૂલ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી…
Read More » -
માંડવીના પાતલ ગામે તાડી ફળિયામાં પાણીની ટાંકી પાસેથી સ્મશાન ભૂમિ સુધીનો રસ્તો એક વર્ષ પહેલા મંજૂર તો થયો પણ તે ક્યારે બનાવવામાં આવશે?
માંડવીના પાતલથી ખોડંબા જતો રસ્તો 8 મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો. ત્યારે પાતલ ગામના તાડી ફળિયામાં પાણીની ટાંકી પાસેથી સ્મશાન…
Read More » -
શ્રી પ્રફુલ્લતા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત શ્રી.વી.એફ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી ખાતે 76 માં પ્રજાસતાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
શ્રી પ્રફુલ્લતા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત શ્રી.વી.એફ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી જી.સુરતમાં 26 જાન્યુઆરી નો કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો.…
Read More »