બ્લોક
-
ઝંખવાવ ગામે બે ઇસમોએ ખેડૂતને માર માર્યો
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે માંગરોળનાં કંટવાવનાં ખેડૂતને નજીવી બાબતે ઉશ્કેરાયેલા બે ઇસમોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી…
Read More » -
સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં બીજી ઓક્ટોબરથી સ્ટોન ક્વોરી ઉદ્યોગ સરકારની નીતિઓ સામે આંદોલનના મૂડમાં
ગુજરાતમાં ચાલતા તમામ પ્રોજેક્ટો ખોરંભે પડવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. સરકારની નીતિ મુજબ એન્વાયરમેન્ટ સર્ટિફાઇડ માઈનિંગ પ્લાન ન હોવાથી સ્ટોન…
Read More » -
ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા માંડવી સુગરના થયેલા વેચાણમાં કથિત ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત
માંડવી તાલુકાની સુગર ફેક્ટરીને ખાનગી કંપનીને વેચાણ કરવા તથા વેચાણમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા…
Read More » -
આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અસરકારક રજૂઆતથી 45 કરોડના 24 રસ્તાઓ મંજુર થયા બાદ હાલમાં સુરત અને તાપી જિલ્લાના કુલ આઠ રસ્તાઓ માટે 19 કરોડ મંજૂર કરાયા
157 માંડવી સોનગઢ વિધાનસભાના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અસરકારક રજૂઆતથી 45 કરોડના 24 રસ્તાઓ મંજુર થયા બાદ હાલમાં…
Read More » -
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ માંડવી તાલુકાના લાડકુવાગામ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
‘સ્વચ્છતા હી સેવા-2024’ના અભિયાનની શરૂઆત સમગ્ર રાજયમાં થઈ ચુકી છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં પણ અનેક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, એન.જી.ઓ.…
Read More » -
કીમ ચાર રસ્તા પાસે ચોરીનો વધુ એક બનાવ: ઉભેલા રાહદારીનો મોબાઇલ ચોરી અજાણ્યા ઈસમો ફરાર
કીમ ચારરસ્તા ખાતે ઉભેલા રાહદારીનો મોબાઈલ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી ફરાર થઇ જવાનાં મામલે કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો…
Read More » -
કડોદમાં પક્ષપલટો કરી ભાજપમાં આવેલા નેતા રાજકીય આગેવાનોના નામે રોફ ઝાડી ઉઘરાણું કરતાં હોવાથી લોકોમાં રોષ
બારડોલી તાલુકાના કડોદ મીયાવાડી ગામ ખાતે એક યુવા નેતા કોંગ્રેસમાંથી પલોટ મારી ભાજપમાં જોડાયા બાદ હાલમાં કડોદ વિસ્તારમાં સરકારી અધિકારી…
Read More » -
માંડવી AMPCની બીજી ટર્મના ચેરમેન પદે ગવાસી ગામના સામાજિક આગેવાન લલ્લુભાઈ ચૌધરી
માંડવી તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બીજી ટર્મના ચેરમેન તરીકે નિયુક્તિમાં માંડવી તાલુકાના ગવાછી ગામના લલ્લુભાઈ નારણભાઈ ચૌધરીની દરખાસ્ત મુકવામાં…
Read More » -
માંગરોળના વાંકલ ગામે તા. 23મીએ કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાશે
માંગરોળ તાલુકાના વાંકલ ગામે તારીખ 23મીના રોજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ…
Read More » -
માંડવીના ગ્રામ સેવકે પત્ની સાથેના અણબનાવને કારણે કેવડી ઘાટના પાણીમાં ઝંપલાવ્યું
માંડવી ખાતે ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય પ્રશાંત ચૌધરીએ કેવડી ખાતે આવેલા મિની ઘાટના પાણીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા…
Read More »