બ્લોક
-
આ છે માંડવી તાલુકાના સરકારી તંત્રની પ્રીમોન્સૂન કામગીરી: પહેલા વરસાદે જ માંડવી તાલુકાના ગાંગપુર હર્ષદ ગામે વરસાદી પાણીનો ભરાવો
માંડવી તાલુકામાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે ગામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા સામે આવી હતી. માંડવી તાલુકાના ગાંગપુર…
Read More » -
સુરતના માંગરોળ તરસાડી નગરપાલિકા ખાતે હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોની હડતાળ હાલ ઉગ્ર બની
સુરતના માંગરોળ તરસાડી નગરપાલિકા ખાતે હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોની હડતાળ હાલ ઉગ્ર બની છે. તરસાડી નગરપાલિકાના ચીફ ઓફિસર અને…
Read More » -
સુરત જિલ્લાના બારસડી ગામ પાસે પાટણથી વ્યારા જઈ રહેલી એસટી બસ પલ્ટી મારી
સુરત જિલ્લાના બારસડી ગામ પાસે પાટણથી વ્યારા જઈ રહેલી એસટી બસ પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ત્રણ મુસાફરોને…
Read More » -
માંડવી તાલુકામાં ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારમાં જ્યા પાણીનો પ્રશ્ન સર્જાયો હોય એવી 8 ગ્રામ પંચાયતોમાં પાણી પહોંચાડવા પાણીના ટેન્કરો ફાળવાયા
સુરત જિલ્લાના માંડવી તાલુકાનું કૃષિ મંગલ હોલ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સામુદાયિક હેતુ માટે એક ટેન્કરના અઢી…
Read More » -
ગાયપગલાં પાસે બેફામ ટ્રક ડ્રાઇવરે મૂંગા બકરાના ઝુંડને અડફેટે લેતાં 12થી વધુ બકારાના મોત
ઘલા પાટિયાથી ઘલા તરફ જતા ગાય પગલા રોડ પરના હિંદવા ડ્રીમ નજીકના પુલિયા પાસે ગત રોજ રેતી ભરેલી ટ્રકે બકરાના…
Read More » -
માંડવીના અમલસાડી ગામે હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત દુર્ગાદેવી સરાવગી ઉ.બુ.આશ્રમશાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ
સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને છાંયડો ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં હળપતિ…
Read More » -
માંગરોળના કંટવા ગામે કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો
માંગરોળ તાલુકાના કંટવા ગામે નહેરમાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને સ્થાનિકોએ મૃતદેહને બહાર કાઢી પોલીસને બોલાવી હતી.…
Read More » -
કીમથી કોસંબા તરફ જતા લોકો સાચવીને જજો, નહીં તો માંગરોળના કુંવરદા ગામ પાસે રસ્તામાં પડ્યો છે 8 થી 10 ફૂટ ઊંડો ભૂવો
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામથી કોસંબા ગામ તરફ જતા રસ્તા પર માંગરોળના કૂવારદા ગામમાં પાટિયા પાસે એક મસમોટા ભૂવો…
Read More » -
GSRTC વિભાગ જાણે ઉમરપાડાના ઉભરીયા રૂટના લોકો સાથે જન્મો-જન્મનો બદલો લેતો હોય એમ વારંવાર ખટારા બસ મૂકે છે
ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે રાત્રિ રોકાણ કરતી એસટી બસ અત્યંત ખખડધજ હાલતમાં હોવાથી વારંવાર ખોટકાતા મુશ્કેલીમાં મુકાયેલા લોકોએ એસટી વિભાગના…
Read More » -
આમલી ડેમમાં 10 % જ પાણી બચતા 30 ગામોને સિંચાઇની ચિંતા વધી
માંડવી વરેહ નદી પરનો આમલી ડેમ આ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી છે. ગત વર્ષના ચોમાસામાં 100 ટકા ભરાયો હતા. પણ…
Read More »