બ્લોક
-
મોસાલી નવીનગરીમાં વાછરડાની કતલ વેળા પોલીસ પહોંચી, કુલ ચાર વાછરડાના રૂ.4400નો મુદ્દામાલ કબજે
માંગરોળ તાલુકાના મોસાલી ગામના નવી નગરી ફળિયામાં વાછરડાની કતલ કરી રહેલા બે ઈસમો પોલીસ આવતા ભાંગી છૂટતા બંનેને વોન્ટેડ જાહેર…
Read More » -
કામરેજ તાલુકાના દિગસ ગામ ખાતે પાવરગ્રીડની 765 kvની વીજલાઈનના વિરોધમાં સુરત જિલ્લા ખેડૂત સમાજની મિટિંગ મળી
કામરેજ તાલુકાના દિગસ ગામ ખાતે પાવરગ્રીડની 765 kvની વીજલાઈનના વિરોધમાં સુરત જિલ્લા ખેડૂત સમાજની મિટિંગ મળી હતી. સુરત જિલ્લાના વિવિધ…
Read More » -
માંડવીના અમલસાડી ગામ ખાતે અકસ્માતની ઘટનામાં એક આદેડનું ટુંકી સારવાર બાદ મોત
અમલસાડી ગામની સીમમાંથી પસાર થતા કેમ માંડવી સ્ટેટસ હાઇવે પર અમલસાડી ગામના સ્ટેશન ફળિયામાં રહેતા 58 વર્ષીય આદેડ હસમુખભાઈ હરિભાઈ…
Read More » -
માંડવી તાલુકાના રોહિત સમાજ દ્વારા આયોજિત એસ.ટી,એસ.સી, ઓબીસી અને માઈનોરીટી સમાજ એક મંચ પર આવી પાતલ ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ભારતના સંવિધાનના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એક પ્રખર વિધાન સમાજશાસ્ત્રી, અર્થતંત્ર જ્ઞાતા, મહિલા ઉત્કર્ષના પ્રણેતા…
Read More » -
બારડોલીના સુરતી જકાત નાકા પાસે શાકભાજી ભરેલો ટેમ્પો થાંભલા સાથે અથડાતા પલટી મારી ગયો
બારડોલીમાં વહેલી સવારે શાકભાજી ભરેલો ટેમ્પો થાંભલા સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. મહારાષ્ટ્રના નજીકથી લીલા ધાણા ભરીને એક બોલેરો…
Read More » -
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કપડાના વેપારીની કારમાં પંચર પાડી ચોરો એ પૈસા ભરેલ પાકીટની ચોરી કરી
માંગરોળ તાલુકાના વાંકલ ગામે શુક્રવારના રોજ શુક્રવારી હાટ બજાર ભરાય છે. જેમાં અનેક વેપારીઓ વેપાર કરવા માટે આવે છે. ગત…
Read More » -
ઉમરપાડા તાલુકામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ બેઠક ને લઈને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટએ આપી યુવાઓને સલાહ
સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે ગતરોજ ભાજપ દ્વારા યુવા સંયોજક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના…
Read More » -
માંગરોળ તાલુકાના કિમ અને કોસંબા ગામોમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢા ચોરની ઉત્તર પ્રદેશથી ધરપકડ
સુરત જિલ્લા એલસીબી પોલીસે પૂર્વ બાદમીના આધારે માંગરોળ તાલુકાના કોસંબા અને ઓલપાડ તાલુકાના કીમ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના રીડા આરોપીઓને…
Read More » -
માંડવી તાલુકાના ઝરપણ ગામે યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો
માંડવી તાલુકાના ઝરપણ ગામ ખાતે એક 27 વર્ષીય યુવક સ્નેહલભાઈ મહેન્દ્રભાઈ ચૌધરી નામના યુવકે અગમ્ય કારણોસર ખેતરમાંની ઈયળ મારવાની ઝેરી…
Read More » -
ઉમરપાડા તાલુકાના વેલાવી ગામની સીમમાં કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા ઇજાઓ પહોંચી
ઉમરપાડાના વેલાવી ગામની સીમમાં કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા ઇજાઓ પહોંચી છે. બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતા નજીકની હોસ્પિટલમાં…
Read More »