બ્લોક
-
માંડવી તાલુકાના પાતલ ગામે 6 ડિસેમ્બર 2023ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ યોજાયો
પ્રાપ્ત માહિતી મુજબ, માંડવી તાલુકાના પાતલ ગામને 6 ડિસેમ્બર 2023ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.…
Read More » -
માંડવીમાં વિદ્યાર્થીઓના શિક્ષણમાં અવરોધ રૂપ સામું આડું ઉભું રહેતું GSRTC તંત્ર
GSRTC વિભાગ દ્વારા વૈકલ્પિક રસ્તો કશો જ નથી? આટલું મોટું GSRTC તંત્ર ફક્ત એક-બે પાસ કાઢવાની સુવિધા કેમ કરે છે?…
Read More » -
સઠવાવ આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ ‘ભારત માતાની જય’ બોલે તો શિક્ષક કરે છે વિરોધ
શું “ભારત માતાની જય” બોલવું ગુનો છે? શું આ બનાવમાં શિક્ષકને ફસાવવાની કોશિશ થઈ રહી છે કે પછી સાંસદ પ્રભુભાઈ…
Read More » -
માંડવી તાલુકાના કાટકુવા ગામે પશુપાલન કરી ગુજરાન ચલાવતા પરિવાર પર આફત
માંડવી તાલુકાના કાટકુવા ગામે કાચા મકાનમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ઘાસચારો તથા ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. માંડવી…
Read More » -
મહુવાની આદિવાસી યુવતીની એર હોસ્ટેસ બની આસમાનમાં ઉડાન
એક સમય હતો જ્યારે આદિવાસી માત્ર ખેતી અથવા ખેત મજૂરી પૂરતા જ સિમિત થઇ ગયા હતા. આ સમાજના જે લોકો…
Read More » -
કસાલ ગામે પૂરઝડપે આવી રહેલા સ્પોર્ટ્સ બાઇકચાલકે મોપેડને અડફેટે લીધી
માંડવી તાલુકાના કસાલ ગામ નજીક પૂરઝડપે આવી રહેલા બાઈકે એક મોપેડને અડફેટે લીધી હતી. જેને લઇને મોપેડચાલક યુવતીને પગ અને…
Read More » -
કરચેલિયામાં ગજબની સ્કૂલ, વિદ્યાર્થી ધો.10માં નાપાસ, છતાં 11મું પાસ કરી ગયો!
મહુવાના કરચેલિયા ગામે અભ્યાસ કરતો સામાન્ય પરિવારના દીકરાએ ધો.૧૦માં નાપાસ થયા બાદ અજાણતામાં નિર્દોષ ભાવે ધો.૧૧માં એડમિશન માટે ફોર્મ ભર્યું…
Read More » -
માંડવીમાં જિલ્લા હોમગાર્ડ તથા નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી
માંડવી નગરપાલિકા મેદાનમાં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાએ ખેલ મહોત્સવ યોજાયો હતો માંડવી હોમગાર્ડ યુનિટના…
Read More » -
માંડવી એસ.ટી ડેપો ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિ ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ કેમ્પેઈનમાં સહભાગી થયા
સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે એસ.ટી. બસો અને બસ સ્ટેશનોને સ્વચ્છ બનાવવા ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ કેમ્પેઈનનો પ્રારંભ…
Read More » -
માંડવી તાલુકાના ઈસર ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે સરકાર સઘન પ્રયાસો કરી રહી છે છેવાડાનો ગરીબ માનવી પગભર બની આર્થિક ઉપાર્જન કરી શકે…
Read More »