રાજનીતિ
-
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રાજકીય નેતાઓની અનોખી એકતા
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક લગ્નપ્રસંગ દરમિયાન એક અભૂતપૂર્વ ઘટના બની, જેમાં રાજકીય રીતે અલગ-અલગ વિચારધારા ધરાવતા ત્રણ પ્રમુખ નેતાઓ…
Read More » -
વાંસદાના ખડકાળા ફળિયામાં પાણીની ટાંકી: બની, પણ નિષ્ફળ
વાંસદા તાલુકાના ખડકાળા ફળિયામાં, સર્કલ પાસે આવેલી દુકાનની પાછળ, 15મા નાણાપંચ યોજના (15th Finance Commission) હેઠળ 2021-22માં 3 લાખ રૂપિયાના…
Read More » -
માંડવી તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની માગ, વિકાસ રૂંધાયો
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 19 ગ્રામ પંચાયતો હાલમાં વહીવટદારો (તલાટીઓ) દ્વારા સંચાલિત થઈ રહી છે, જેના કારણે ગામોનો વિકાસ રૂંધાયેલો…
Read More » -
એંધલ-ને.હા.નં. 48 રોડની ખરાબ સ્થિતિથી લોકોમાં રોષ, મંજૂર થયેલી રકમ છતાં કામ શરૂ થયું નથી
ગણદેવી તાલુકાના એંધલ ગામના પશુ દવાખાનાથી ને.હા.નં. 48ને જોડતો માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો…
Read More » -
રાજપીપળા ભાજપ સભ્યના રાજીનામાની ઘટનાએ મચાવ્યો ખળભળાટ, પાર્ટી નેતૃત્વે સમજૂતી કરી પુનઃ સક્રિય બનાવ્યા
રાજપીપળા નગરપાલિકાના વોર્ડ-5ના ભાજપના ચૂંટાયેલા સભ્ય પ્રગ્નેશ રામીએ ગઈકાલે નગરપાલિકા સભ્યપદ અને ભાજપના સભ્યપદેથી રાજીનામું આપતા શહેરમાં ખળભળાટ ફેલાઈ ગયો…
Read More » -
રાજપીપળા નગરપાલિકામાં ભાજપ કોર્પોરેટર પ્રજ્ઞેશ રામીનું રાજીનામું: રાજકીય ભૂકંપની આશંકા
રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ-5ના ભાજપ કોર્પોરેટર પ્રજ્ઞેશ રામીએ નગરપાલિકા અને પક્ષના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે, જેને કારણે સ્થાનિક સ્તરે રાજકીય હલકલ…
Read More » -
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું વિવાદાસ્પદ નિવેદન
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગતરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગાજરગોટા ગામમાં એક શૈક્ષણિક કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ONGC દ્વારા…
Read More » -
વાંસદા તાલુકામાં “નળ સે જળ” યોજનાની વિફળતા: કરોડોનું નિવેશ, લોકોને પાણીની ચિંતા
ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી “નળ સે જળ” યોજના વાંસદા તાલુકામાં કડવી વાસ્તવિકતા સાબિત થઈ છે. પૂર્વપટ્ટીના ગામોમાં કરોડો રૂપિયા ખર્ચી બાંધવામાં…
Read More »

