રાજનીતિ
-
સોનગઢ તાલુકા પંચાયતે જનરલ હોસ્પિટલના ખાનગીકરણ, સોલાર પ્રોજેક્ટ અને ટોલ ટેક્સના વિરોધમાં ઠરાવો પસાર કર્યા
સોનગઢ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ત્રણ મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે, જેમાં વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણ, ઉકાઈ જળાશય પરના…
Read More » -
વાલોડમાં ગંદા જાહેર શૌચાલયને લઈ સ્થાનિકોનો રોષ – સ્વચ્છતા અભાવે લોકોએ બંધ કરી દીધા
આનંદવિહાર નજીક બંધાયેલ જાહેર શૌચાલય સ્થાનિક લોકો અને દુકાનદારો માટે વિવાદ અને સમસ્યાનું કારણ બન્યું છે. સરકારી ફંડથી બંધાયેલ આ…
Read More » -
નિઝર તાલુકાના આડદા, બોરઠા અને દેવલપાડા ગામોમાં નવી પાણી પુરવઠા યોજનાની શુભ શરૂઆત
તાપી જિલ્લાના નિઝર તાલુકાના આડદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા આડદા, બોરઠા અને દેવલપાડા ગામોમાં “દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના” હેઠળ…
Read More » -
ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પાર્ટી છોડી, આદિવાસી સમાજ સાથે એકતા અને સંવિધાનનું પાલન ન થવાના કારણો જણાવ્યા
નર્મદા જિલ્લાના દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ…
Read More » -
ગુજરાત રાજકારણમાં હલચલ: મહેશ વસાવાના ભાજપ રાજીનામાને લઈને મનસુખ વસાવાએ આકરી પ્રતિક્રિયા આપી
ગુજરાતના રાજકારણમાં મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યા બાદ નવી ચરચા શરૂ થઈ છે. છોટુ વસાવાના પુત્ર મહેશ…
Read More » -
શિક્ષક તાલીમ કોલેજોમાં ગંભીર અનિયમિતતાઓ
રાજ્યમાં શિક્ષક તાલીમ (B.Ed અને D.El.Ed) કોલેજોની ગુણવત્તા અને સંચાલન પર ગંભીર સવાલ ઊભા થયા છે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ…
Read More » -
રાહુલ ગાંધીનું ગુજરાતમાં જોરદાર સંબોધન: “ભાજપને કોંગ્રેસ જ હરાવી શકે છે”
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન મોડાસામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કર્યું. તેમણે ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવા…
Read More » -
મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા ઉમરપાડા (સુરત)ના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેતી: વનવિભાગે ઓપરેશન શરૂ કર્યું
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર આવેલા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલી વિસ્તારમાં મહારાષ્ટ્રથી આવેલા ખેડૂતો દ્વારા ગેરકાયદેસર ખેતી કરવામાં આવી રહી હોવાનો…
Read More »

