રાજનીતિ
-
નર્મદા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ ઉગ્ર બની – 119 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા
નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ આજે 15મા દિવસે પહોંચી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ હડતાળમાં ભાગ લેતા 119 કર્મચારીઓને નોકરીમાંથી…
Read More » -
દક્ષિણ ગુજરાતમાં શેરડીના ભાવ ખેડૂતો માટે નિરાશાજનક: સુગર મિલોના ભાવમાં મામૂલી વધારો, MSPમાં સરકારી ઉદાસીનતા
સોમવારે દક્ષિણ ગુજરાતની 7 સુગર મિલો દ્વારા શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવ્યા, જે ખેડૂતો માટે સંતોષકારક નીવડ્યા નથી.…
Read More » -
અન્યાયી જમીન માપણી અને ખેડૂતો પર પોલીસ અત્યાચાર: શું આ લોકશાહી કે સરમુખત્યારશાહી?
રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH753-B)ના વિસ્તારણ કાર્યને લઈને ગુજરાતના તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ચોખી આમલી, અકકલ ઉતારા અને બોરીકુવા ગામોમાં ખેડૂતો સાથે…
Read More » -
ભરૂચના સાંસદે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીને પત્ર લખી નર્મદા-ભરૂચમાં વિકાસ કાર્યોના વિલંબ પર ચિંતા વ્યક્ત કરી
ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવાએ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખી નર્મદા અને ભરૂચ જિલ્લામાં ગ્રામીણ વિકાસ યોજનાઓના…
Read More » -
તાપી જિલ્લામાં ટોલ મુક્તિની માંગ અને ધર્માંતરણના વિવાદ પર આંદોલન ઉગ્ર બન્યું
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે મોરારિબાપુની રામકથા દરમિયાન ધર્માંતરણના નિવેદને અને હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર ટોલ મુક્તિની માંગણીને…
Read More » -
સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકના ઝરવાણી ગામમાં મૂળભૂત સુવિધાઓની ભારે કમી
સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા મૂર્તિ)થી માત્ર 8 કિલોમીટર દૂર આવેલા ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના 1,200થી 1,500 લોકો આઝાદીના 78 વર્ષો…
Read More »



