રાજનીતિ
-
મુખ્યમંત્રી હસ્તે માંડવીમાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી; વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-લાભવિતરણ
વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષ્યમાં રાજ્ય સરકાર દ્વારા માંડવી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી…
Read More » -
ગરડીયા ખાડી પુલે જલજમાથી વાહનો પર જીવઘાતક જોખમ!
માંડવી-ઝંખવાવ રોડ પર આવેલ ગરડીયા ખાડીના નાના પુલ પાસે વરસાદી પાણીનો સંગ્રહ વાહનચાલકો માટે ગંભીર જોખમ બની રહ્યો છે. ધોબણી…
Read More » -
ઝઘડિયા ગામની પીડા, પણ સ્થાનિક નેતાઓ શા માટે મૂક? બંધ પડેલા ST રૂટ્સની પુનઃ શરૂઆત માટે નાગરિકોની લડત
કોરોના સમયગાળા દરમિયાન બંધ થયેલી ઘણી બસ સેવાઓ હજી પુનઃચાલુ ન થવાથી ઝઘડિયા સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસ.ટી.) ડેપોથી સેવા લેતા વિસ્તારના…
Read More » -
જલાલપોરના મુખ્ય માર્ગે ઊભું ઝેરી પાણી: મચ્છરો-દુર્ગંધથી આરોગ્ય સંકટ!
તાલુકા પંચાયત કાર્યાલય અને પશુ દવાખાના જવા-આવવા માટે વપરાતો જલાલપોરનો મુખ્ય માર્ગ આજે દયનીય અને ભયાવહ સ્થિતિમાં આવી પડ્યો છે.…
Read More » -
વાંસદાની શાળામાં બે ધોરણ એક ઓરડે! ૬૦ વિદ્યાર્થીઓની શિક્ષણ વેદના
વાંસદા તાલુકાના આદિવાસી બહુલ્ય વાડીચોંઢા ગામમાં સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરિત ઇમારતના ભય અને એક જ ઓરડાની અગવડતાભરી પરિસ્થિતિમાં ભણી…
Read More » -
95% આદિવાસી વસ્તીવાળા ડાંગમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી પર પ્રતિબંધ!
આગામી 9 ઓગસ્ટે ડાંગ જિલ્લામાં યોજાવાનો ‘વિશ્વ આદિવાસી દિવસ’નો મુખ્ય કાર્યક્રમ અચાનક મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કમિશ્નર,…
Read More » -
દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર હાઇકોર્ટે સુનાવણી મુલતવી, 13 ઓગસ્ટ સુધી જેલમાં જ રહેશે
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને મારામારીના આરોપને કારણે…
Read More » -
પ્રકૃતિના ખોળે ખેતી: જંગલ જેવી સ્વાવલંબી ખેતીનો આદર્શ રાજ્યપાલ દેવવ્રતે આપ્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે “પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે” વિષય પર એક મહત્વપૂર્ણ પરિસંવાદ યોજાયો. આ કાર્યક્રમમાં જિલ્લાના CRP, કૃષિ…
Read More »

