શિક્ષણ
-
90 જગ્યા, 2500 ઉમેદવારો: નર્મદા ડીઆરડીએ ભરતીમાં ભગદડ; ઇન્ટરવ્યુ સમય ખૂટ્યો, ઉમેદવારોને પાણી ન મળ્યું!
નર્મદા જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા આઉટસોર્સિંગથી 90 જગ્યાઓ ભરવા માટે યોજાયેલ વોક-ઇન-ઇન્ટરવ્યૂમાં 2,500થી વધુ શિક્ષિત બેરોજગારો ઉમટી પડ્યા,…
Read More » -
તાપી જિલ્લામાં શાળાઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર રોક: કલેકટરે જારી કર્યો પરિપત્ર
તાપી જિલ્લા કલેકટર વિપિન ગર્ગે શાળાઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે 16 એપ્રિલ, 2025ના રોજ એક પરિપત્ર જારી કર્યો…
Read More » -
નર્મદા જિલ્લામાં શિક્ષણની બે બાજુ: બંટાવાડી શાળામાં શિક્ષકોની બેદરકારીનો પર્દાફાશ
નર્મદા જિલ્લો, ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારોમાંનો એક, શિક્ષણની દૃષ્ટિએ બે વિરોધાભાસી ચિત્રો રજૂ કરે છે. એક તરફ, કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ…
Read More » -
સુરતમાં બોગસ પત્રકારો અને RTI એક્ટિવિસ્ટો સામે પોલીસની કડક કાર્યવાહી
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી બોગસ પત્રકારો અને RTI એક્ટિવિસ્ટો દ્વારા બિલ્ડરો, ફેક્ટરી માલિકો અને અન્ય નાગરિકો પાસેથી ખંડણી ઉઘરાવવાના…
Read More » -
ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોના પગારમાં વિલંબ: ટેકનિકલ ખામીને કારણે આર્થિક સંકટ
ભરૂચ જિલ્લાના 3 હજારથી વધુ પ્રાથમિક શાળાના શિક્ષકોને માર્ચ મહિનાનો પગાર મંગળવાર (9 એપ્રિલ) સાંજ સુધીમાં ન મળવાથી આર્થિક મુશ્કેલીઓનો…
Read More » -
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું વિવાદાસ્પદ નિવેદન
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગતરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગાજરગોટા ગામમાં એક શૈક્ષણિક કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ONGC દ્વારા…
Read More » -
શિક્ષક તાલીમ કોલેજોમાં ગંભીર અનિયમિતતાઓ
રાજ્યમાં શિક્ષક તાલીમ (B.Ed અને D.El.Ed) કોલેજોની ગુણવત્તા અને સંચાલન પર ગંભીર સવાલ ઊભા થયા છે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ…
Read More » -
ડાંગના ખાનગી શાળાઓમાં મનસ્વી ફી ઉઘરાણીનો આક્ષેપ: કોંગ્રેસે શિક્ષણાધિકારીને આવેદન પત્ર મોકલ્યું
ડાંગ જિલ્લાની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર મનસ્વી ફી અને અન્ય ફરજિયાત ખર્ચો થપાવી “ઉઘાડી લૂંટ” ચલાવવાના આક્ષેપો સામે ડાંગ…
Read More » -
નર્મદાના વિદ્યાર્થી અભિષેક સોલંકીએ રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સી.પી.ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થી અભિષેક સોલંકીએ રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લાનું નામ…
Read More » -
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નવસારી ખાતે નિધન
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી અને હરિદાસ ગાંધી (ગાંધીજીના પુત્ર)ની પૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું.…
Read More »