Breaking news
-
નર્મદા
નર્મદા જિલ્લામાં સ્વચ્છતા અને દિકરીઓના શિક્ષણ માટે જનજાગૃતિ અભિયાન
રાષ્ટ્રીય માહિતી કેન્દ્રના સહયોગથી નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા, શિક્ષણ અને સામાજિક જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી…
Read More » -
નવસારી
ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1.64 કરોડના ઘોંટાળોનો ભંડાફોડ
ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કર્મચારી સતીષ ભોયા દ્વારા ખોટા બિલ બનાવી 1.64 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો મોટો ઘોંટાળો સામે…
Read More » -
નવસારી
વાંસદા તાલુકામાં “નળ સે જળ” યોજનાની વિફળતા: કરોડોનું નિવેશ, લોકોને પાણીની ચિંતા
ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી “નળ સે જળ” યોજના વાંસદા તાલુકામાં કડવી વાસ્તવિકતા સાબિત થઈ છે. પૂર્વપટ્ટીના ગામોમાં કરોડો રૂપિયા ખર્ચી બાંધવામાં…
Read More » -
ભરૂચ
પાનોલી જીઆઇડીસીમાં ભીષણ આગ: જલ એકવા અને બી.આર. એગ્રોટેક કંપનીને મોટું નુકસાન
પાનોલી જીઆઇડીસીમાં આવેલી જલ એકવા અને બી.આર. એગ્રોટેક કંપનીમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં કંપનીઓને મોટા પાયે નુકસાન…
Read More » -
તાપી
સોનગઢ તાલુકા પંચાયતે જનરલ હોસ્પિટલના ખાનગીકરણ, સોલાર પ્રોજેક્ટ અને ટોલ ટેક્સના વિરોધમાં ઠરાવો પસાર કર્યા
સોનગઢ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ત્રણ મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે, જેમાં વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણ, ઉકાઈ જળાશય પરના…
Read More » -
તાપી
વાલોડમાં ગંદા જાહેર શૌચાલયને લઈ સ્થાનિકોનો રોષ – સ્વચ્છતા અભાવે લોકોએ બંધ કરી દીધા
આનંદવિહાર નજીક બંધાયેલ જાહેર શૌચાલય સ્થાનિક લોકો અને દુકાનદારો માટે વિવાદ અને સમસ્યાનું કારણ બન્યું છે. સરકારી ફંડથી બંધાયેલ આ…
Read More » -
તાપી
નિઝર તાલુકાના આડદા, બોરઠા અને દેવલપાડા ગામોમાં નવી પાણી પુરવઠા યોજનાની શુભ શરૂઆત
તાપી જિલ્લાના નિઝર તાલુકાના આડદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા આડદા, બોરઠા અને દેવલપાડા ગામોમાં “દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના” હેઠળ…
Read More » -
ભરૂચ
ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પાર્ટી છોડી, આદિવાસી સમાજ સાથે એકતા અને સંવિધાનનું પાલન ન થવાના કારણો જણાવ્યા
નર્મદા જિલ્લાના દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ…
Read More »

