Chief Minister of Gujarat
-
ગુજરાત
શિક્ષક તાલીમ કોલેજોમાં ગંભીર અનિયમિતતાઓ
રાજ્યમાં શિક્ષક તાલીમ (B.Ed અને D.El.Ed) કોલેજોની ગુણવત્તા અને સંચાલન પર ગંભીર સવાલ ઊભા થયા છે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ…
Read More » -
નર્મદા
નર્મદાના વિદ્યાર્થી અભિષેક સોલંકીએ રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સી.પી.ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થી અભિષેક સોલંકીએ રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લાનું નામ…
Read More » -
બનાસકાંઠા
વિશેષ: બનાસકાંઠાની ફટાકડા ફેકટરીમાં ભીષણ ધડાકો
ડીસા શહેરની નજીક ઢુવા રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં મંગળવારે (1 એપ્રિલ) થયેલા વિસ્ફોટમાં મધ્ય પ્રદેશના 21 મજૂરોના મૃત્યુ થયાં…
Read More » -
બનાસકાંઠા
બનાસકાંઠાની ફટાકડા ફેકટરીમાં ભીષણ ધડાકો
બનાસકાંઠાના ડીસા તાલુકામાં ફટાકડાની ફેકટરીમાં થયેલા પ્રચંડ ધડાકાને કારણે 21 શ્રમિકોનાં મૃત્યુ થયાં છે. કલેક્ટર મિહિર પટેલે પુષ્ટિ કરી કે…
Read More » -
બનાસકાંઠા
વિશેષ: બનાસકાંઠાની ફટાકડા ફેકટરીમાં ભીષણ ધડાકો
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ગેરકાયદેસર ફેકટરીમાં આજે સવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં 21 લોકોનાં મૃત્યુ થયાં…
Read More » -
ભરૂચ
વાલિયા યુથ પાવરે બ્રિટાનિયા કંપનીના હડતાળી કર્મચારીઓને સમર્થન જાહેર કર્યું
બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની હડતાળને આઠમો દિવસ થયો છે, જેમાં વાલિયા યુથ પાવર ટીમે આજે પહોંચીને કર્મચારીઓને સમર્થન આપ્યું અને કંપની…
Read More » -
નર્મદા
નર્મદા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ ઉગ્ર બની – 119 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા
નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ આજે 15મા દિવસે પહોંચી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ હડતાળમાં ભાગ લેતા 119 કર્મચારીઓને નોકરીમાંથી…
Read More » -
તાપી
અન્યાયી જમીન માપણી અને ખેડૂતો પર પોલીસ અત્યાચાર: શું આ લોકશાહી કે સરમુખત્યારશાહી?
રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH753-B)ના વિસ્તારણ કાર્યને લઈને ગુજરાતના તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ચોખી આમલી, અકકલ ઉતારા અને બોરીકુવા ગામોમાં ખેડૂતો સાથે…
Read More » -
નર્મદા
સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકના ઝરવાણી ગામમાં મૂળભૂત સુવિધાઓની ભારે કમી
સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા મૂર્તિ)થી માત્ર 8 કિલોમીટર દૂર આવેલા ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના 1,200થી 1,500 લોકો આઝાદીના 78 વર્ષો…
Read More » -
નર્મદા
ધારાસભ્ય ચૈતર વસાવાએ SC/ST સમુદાય પર થતા અત્યાચાર અંગે મુખ્યમંત્રી અને તકેદારી સમિતિને પત્ર લખ્યો
ધારાસભ્ય ચૈતર વસાવાએ SC/ST (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) સમુદાય પર થતા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને ગુજરાતના મુખ્યમંત્રી…
Read More »