dediapada
-
નર્મદા
નર્મદા જિલ્લામાં શિક્ષણની બે બાજુ: બંટાવાડી શાળામાં શિક્ષકોની બેદરકારીનો પર્દાફાશ
નર્મદા જિલ્લો, ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારોમાંનો એક, શિક્ષણની દૃષ્ટિએ બે વિરોધાભાસી ચિત્રો રજૂ કરે છે. એક તરફ, કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ…
Read More » -
નર્મદા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું વિવાદાસ્પદ નિવેદન
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગતરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગાજરગોટા ગામમાં એક શૈક્ષણિક કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ONGC દ્વારા…
Read More » -
ભરૂચ
ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પાર્ટી છોડી, આદિવાસી સમાજ સાથે એકતા અને સંવિધાનનું પાલન ન થવાના કારણો જણાવ્યા
નર્મદા જિલ્લાના દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ…
Read More » -
નર્મદા
“એવોર્ડ જીત્યા, પણ શૌચાલય બંધ! ડેડીયાપાડાના લોકો પૂછે છે: ‘શુદ્ધતા ક્યાં?'”
સ્વચ્છ ભારત અભિયાન અને ગુજરાત સરકારના “સુશાસન”ના દાવા વચ્ચે, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં જાહેર શૌચાલયનો ભારે અભાવ લોકોને પરેશાન કરી…
Read More » -
નર્મદા
“નર્મદાને કાંઠે પણ તરસ્યું ગામ: ડેમથી 15 કિમી દૂર, પાણી માટે રોજ 9 કિમી ચાલવાની ફરજ!”
આઝાદીના 75 વર્ષ પછી પણ ગુજરાતના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના પેટા ફળિયામાં રહેતા 250થી વધુ લોકોને પીવાના પાણી…
Read More » -
નર્મદા
આદિવાસી હક્કોને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને મંત્રી કુંવરજીભાઇ હળપતિ વચ્ચે વિધાનસભામાં તીવ્ર ચર્ચા
ગુજરાત વિધાનસભામાં આદિવાસી સમુદાયના હક્કો અને વિકાસને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને રાજ્યના મંત્રી કુંવરજીભાઇ હળપતિ વચ્ચે તીવ્ર ચર્ચા થઈ.…
Read More » -
તાપી
આદિવાસી વિકાસ ફંડમાં કૌભાંડ અને આરોપ-પ્રત્યારોપની રાજકીય લડાઈ
રાજ્યમાં આદિવાસી વિકાસ યોજનાઓ અને ફંડ વહીવટને લઈને સરકાર અને વિરોધી પક્ષો વચ્ચે તીવ્ર શબ્દયુદ્ધ છિડાયું છે. રાજ્યના આદિવાસી વિકાસ…
Read More » -
નર્મદા
કનબુડી ગામમાં કાચા ઘરમાં ભયંકર આગની ઘટના: ઘરવખરી સહિત આખું ઘર બળીને ખાખ થયું
દેડીયાપાડા તાલુકાના કનબુડી ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાચા ઘરોમાં આગ લાગવાની ઘટનાઓ ફરી વાર બની છે. ગઈકાલે રાત્રે 12:30…
Read More »