narmada
-
નર્મદા
નર્મદા જિલ્લામાં મહેસુલી કર્મચારીઓની હડતાળ, વહીવટી કામગીરી ઠપ્પ
નર્મદા જિલ્લામાં આશરે 110 મહેસુલી કર્મચારીઓએ એક દિવસની હડતાળ કરી, જેના કારણે જિલ્લાની વહીવટી કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ. આ…
Read More » -
ભરૂચ
ભરૂચમાં GMDCના જમીન સંપાદન વિરુદ્ધ આદિવાસીઓનો વિરોધ: જળ સમસ્યા અને પર્યાવરણીય નુકસાનની ચિંતા
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકામાં આશરે 4,500 હેક્ટર જમીન લિગ્નાઇટ ખનન…
Read More » -
નર્મદા
નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
નર્મદા જિલ્લામાં યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા…
Read More » -
નર્મદા
કનબુડી ગામમાં કાચા ઘરમાં ભયંકર આગની ઘટના: ઘરવખરી સહિત આખું ઘર બળીને ખાખ થયું
દેડીયાપાડા તાલુકાના કનબુડી ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાચા ઘરોમાં આગ લાગવાની ઘટનાઓ ફરી વાર બની છે. ગઈકાલે રાત્રે 12:30…
Read More » -
નર્મદા
નર્મદાના વિદ્યાર્થી અભિષેક સોલંકીએ રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સી.પી.ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થી અભિષેક સોલંકીએ રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લાનું નામ…
Read More » -
નર્મદા
ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા પોલીસ વચ્ચે ટ્રાફિક ચેકિંગને લઈને તણાવ
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસની ટ્રાફિક ચેકિંગ કામગીરી સામે આક્ષેપો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ફરજિયાત હેલ્મેટ,…
Read More » -
નર્મદા
“આંગળી નીચી રાખો!”: નર્મદામાં AAPના MLA ચૈતર વસાવા અને DYSP વચ્ચે તીવ્ર ઝઘડો
ડેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદાના રાજપીપળામાં એસપી ઓફિસ બાહર DYSPને ધમકાવ્યાંનો વીડિયો વાયરલ થયો છે. ચૈતર વસાવા નર્મદા જિલ્લા…
Read More » -
નર્મદા
નર્મદા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ ઉગ્ર બની – 119 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા
નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ આજે 15મા દિવસે પહોંચી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ હડતાળમાં ભાગ લેતા 119 કર્મચારીઓને નોકરીમાંથી…
Read More » -
નર્મદા
ભરૂચના સાંસદે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીને પત્ર લખી નર્મદા-ભરૂચમાં વિકાસ કાર્યોના વિલંબ પર ચિંતા વ્યક્ત કરી
ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવાએ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખી નર્મદા અને ભરૂચ જિલ્લામાં ગ્રામીણ વિકાસ યોજનાઓના…
Read More » -
નર્મદા
નર્મદા જિલ્લામાં બાળમજૂરી નાબૂદી માટે મહત્વપૂર્ણ પગલું
નર્મદા જિલ્લામાં બાળમજૂરી નાબૂદી માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા ટાસ્કફોર્સ કમિટીએ ડેડિયાપાડામાં આવેલા બરસામુંડા ચોક, સાગબારા રોડ…
Read More »