Tribal
-
માંડવી
સંવિધાન સ્વાભિમાન સંસાધન અને રાષ્ટ્રીય સમપ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિએ જળ-જંગલ-જમીન અને ખનીજ સંપત્તિના ખાનગીકરણ વિરુદ્ધ રાજ્યપાલને આવેદનપત્ર સોંપ્યું
“સંવિધાન સ્વાભિમાન સંસાધન અને રાષ્ટ્રીય સમપ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિ” દ્વારા રાજ્યપાલને સંબોધીને જળ, જંગલ, જમીન, ખનીજ સંપત્તિ અને આદિવાસી જીવન…
Read More » -
નર્મદા
નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
નર્મદા જિલ્લામાં યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા…
Read More » -
ભરૂચ
ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પાર્ટી છોડી, આદિવાસી સમાજ સાથે એકતા અને સંવિધાનનું પાલન ન થવાના કારણો જણાવ્યા
નર્મદા જિલ્લાના દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ…
Read More » -
નર્મદા
આદિવાસી હક્કોને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને મંત્રી કુંવરજીભાઇ હળપતિ વચ્ચે વિધાનસભામાં તીવ્ર ચર્ચા
ગુજરાત વિધાનસભામાં આદિવાસી સમુદાયના હક્કો અને વિકાસને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને રાજ્યના મંત્રી કુંવરજીભાઇ હળપતિ વચ્ચે તીવ્ર ચર્ચા થઈ.…
Read More » -
ભરૂચ
ભરૂચ-વાલિયાના ચોરઆમલા ગામે GMDC દ્વારા આયોજિત ગ્રામસભામાં આદિવાસીઓએ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ કર્યો
વાલિયા તાલુકાના ચોરઆમલા ગામે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા આયોજિત ગ્રામસભામાં આદિવાસી સમુદાયે કંપનીના લિગ્નાઇટ ખનન પ્રોજેક્ટનો સખત વિરોધ…
Read More » -
ડાંગ
ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતની જમીન ડેમના ડૂબાણમાં આવી, વળતરની માંગ સાથે કલેકટરને રજૂઆત
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીંચલી ગામમાં વન અધિકાર કાયદો-2006 હેઠળ મળેલ ખેડૂતની જમીન ડેમના ડૂબાણમાં આવી ગઈ છે. આથી ખેડૂતે…
Read More » -
તાપી
તાપી જિલ્લામાં ટોલ મુક્તિની માંગ અને ધર્માંતરણના વિવાદ પર આંદોલન ઉગ્ર બન્યું
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે મોરારિબાપુની રામકથા દરમિયાન ધર્માંતરણના નિવેદને અને હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર ટોલ મુક્તિની માંગણીને…
Read More »

