Transparency News
-
માંડવી
મોરીઠાથી સાલૈયા ભાથી ફળિયા તરફ જતી કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા.
માંડવી તાલુકાના મોરીઠા થી સાલૈયા ભાઠીફળિયા તરફ જતી સિંચાઈ વિભાગની કેનાલમાં સાલૈયા ભાથી ફળિયાથી મોરીઠા તરફ જતા છેજ આગળના ભાગે…
Read More » -
ભરૂચ
ભરૂચમાં સાંસ્કૃતિક પગપાળા રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
ભરૂચમાં આજ રોજ વિશ્વ આદિવાસી દીવસની ઉજવણી કરાઈ હતી. શહેરના ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને…
Read More » -
નવસારી
વાંસદામાં આદિવાસી દિને ફરી હુંકાર, 21મી એ ભારત બંધના એલાનને ધારાસભ્યનું સમર્થન
વાંસદા તાલુકાના ગામેગામથી આદિવાસીઓએ વાંસદામાં ભેગા થઈ કુંકણા સમાજ ભવનથી રેલી કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી. આ રેલીમાં…
Read More » -
ડાંગ
વઘઇના ગાંધી બાગમાં આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ આંબાપાડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ભવ્ય ઉજવણી કરાઇ
આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે 9 ઓગસ્ટના…
Read More » -
તાપી
ડોલવણ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આદિવાસી બહુલ તાપી જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી. આ વેળાએ ઉપસ્થિત…
Read More » -
તાપી
વ્યારા તાલુકા પંચાયત હસ્તકના છેવડી ગામના લોકોએ કંટાળી તંત્રના પાપે જાતે જ દેશી પુલ બનાવી સમસ્યા હલ કરી
તાપી જિલ્લામાં થોડા દિવસો પેહલા ભારે વરસાદને પગલે નદી-નાળાંઓમાં ભરપૂર પાણીની આવક થતાં કોઝવે અને રસ્તાઓ ધોવાયા હતા. જેને લઇને…
Read More » -
બારડોલી
બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં નાંદીડા ચોકડી પર વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ વહીવટી તંત્રની બહાર બિરસા મુંડાની પ્રતિમા મુકાય જતાં તંત્ર દોડતું થયું
બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં નાંદીડા ચોકડી પર વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ વહીવટી તંત્રની બહાર બિરસા મુંડાની પ્રતિમા મુકાય…
Read More » -
માંડવી
ટ્રાન્સપરન્સી ન્યુઝના અહેવાલમાં તારીખ ૮ ઓગષ્ટ ૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ સમાચારનું પરિણામ
પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકાના ખોડાંબા ગામથી પાતલ સ્ટેશન 0/0 થી 5/7 કિલોમીટર સુધી લંબાઇ ધરાવતો રસ્તો રિસર ફેન્સીંગ ઓફ…
Read More » -
ઉમરપાડા
ઉમરપાડા તાલુકા મથકે કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાય
રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તા.9મી ઓગસ્ટ- ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા મથકે નાણા અને ઉર્જામંત્રી…
Read More » -
માંગરોળ
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માંગરોળના વાંકલમાં નીકળી વિશાળ રેલી
9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ હતો. જેને લઇને બહુમત આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા…
Read More »