Transparency News
-
સંપાદકીય
ગુજરાતના આદિવાસીઓની એ લડાઈ જેણે વર્ષો સુધી અંગ્રેજોને હંફાવ્યા
1857માં જ્યારે સનથાલો, મુંડા અને ખારિયા આદિવાસી સમુદાયે અંગ્રેજ આધિપત્ય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા…
Read More » -
સંપાદકીય
બિરસા મુંડા : આદિવાસીઓના એ ‘ભગવાન’ જેમણે ભારતમાં અલગ ધર્મ સ્થાપ્યો
આદિવાસીઓના ભગવાન કહેવાતા બિરસા મુંડાએ આપેલા યોગદાનને કારણે જ તેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સન્માન…
Read More » -
નર્મદા
સાગબારા જૂની RTO ઓફીસ નજીક બાઈક સ્લીપ થતાં એકનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર પુણે (મહારાષ્ટ્ર) પ્રમોદ યુવરાજ વાનખેડે (પાટીલ)એ આપેલી ફરિયાદ મુજબ બાઈકચાલક લક્ષ્મણ જગન્નાથ ઠાકરે મરનાર યુવરાજ આત્મારામ પાટીલ…
Read More » -
બારડોલી
સુમુલની ચૂંટણીમાં ઉમેદવારી બદલ પક્ષમાંથી સસપેન્ડ કરાયા બાદ હવે પદેથી હટાવવાનો તખ્તો તૈયાર
સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ સંગઠનના આદેશની ઉપરવટ જઇ બેઠક માટે ઉમેદવારી…
Read More » -
નર્મદા
ખૈરપાડા ગામે આંગણવાડી કેન્દ્રો -૧ અને ૨ વહીવટીતંત્રની બેજવાબદારીથી ૯-૧૦ વર્ષમાં જ જર્જરિત થતાં બાળકો મજબુરીથી કાચા ઘરમાં ભણવા મજબૂર
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખૈરપાડા ગામે વહીવટીતંત્ર અને કોન્ટ્રાકટરોના ભ્રષ્ટ નિતિના કારણે નિર્દોષ બાળકોને કાચા ઘરમાં બેસી ભણવાનો વારો આવ્યો…
Read More » -
નર્મદા
કેવડીયા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમનાં બાંધકામના સ્થળે પરિવારના એકના એક દીકરાની હત્યા, તો બીજાની હાલાત ગંભીર
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે છે વર્ષથી બાંધકામ ટ્રાઇબલ મ્યુઝિયમનું થઈ રહ્યું છે. તેની બાજુના કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો…
Read More » -
માંડવી
રીસરફેન્સીંગ ઓફ ખોડંબા પાતલ રોડ બનાવ્યા ના બે મહિનામાં માલની ગુણવત્તાનું રીઝલ્ટ પ્રજાએ નિહાળ્યું.
માંડવી તાલુકાના ખોડાંબા ગામથી પાતલ સ્ટેશન 0/0 થી 5/7 કિલોમીટર સુધી લંબાઇ ધરાવતો રસ્તો રિસર ફેન્સીંગ ઓફ વેરિયસ રોડ બનાવવામાં…
Read More » -
માંડવી
રૂપણ ગામથી ઘંટોલી ગામ ફળિયાને જોડતો રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર ના ખાબોચિયા છલકાયા.
માંડવી તાલુકાના રૂપણ ગામથી ઘંટોલી ગામ ફળિયા જોડતો રોડ જીગર નટવરલાલ પટેલ વલસાડ તરફથી બનાવવામાં આવ્યો હતો. જે રસ્તા નું…
Read More » -
ભરૂચ
નેત્રંગના રેન્જના ઇતિહાસમાં પ્રથમ વખત 50 વૃક્ષનું નિકંદન : અનામત વૃક્ષોની ચોરી છતાં ગુનો નહીં
નેત્રંગ તાલુકાના કોઇલીમાંડવી નજીકનાં જંગલોમાં ત્રણ દિવસ અગાઉ જ લાકડા ચોરોએ 50થી વધુ ખેરના ઝાડનંુ નિકંદન કરીને તસ્કરી કરી ગયા…
Read More » -
માંડવી
માંડવીના કોલસાણા ગામે દીપડાના હુમલાની ઘટનામાં મોતને ભેટેલ મૃતકના પરિવારને આર્થિક સહાય
થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના માંડવી તાલુકાના કોલસાણા ગામ ખાતે એક 75 વર્ષીય વૃદ્ધ મહિલા ઘરના વાડાના ભાગે વાસણ ધોઈ…
Read More »