Transparency News
-
માંડવી
માંડવી-ઝંખવાવ રોડ લાંબાગાળાથી અત્યંત બિસ્માર; વાહન ચાલકો માટે માથાના દુઃખાવો બની ગયો
માંડવી-ઝંખવાવ રોડ લાંબાગાળાથી અત્યંત બિસ્માર હાલતમાં છે. વારંવાર રજૂઆત કરતા માત્ર ચોમાસા દરમિયાન પડેલા ખાડાને પેચ વર્ક કરીને છોડી દેવામાં…
Read More » -
નર્મદા
નર્મદાના બોરિદ્રા ગામની પ્રાથમિક શાળાને ‘મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા’ બનાવનાર શિક્ષકને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
નર્મદા જિલ્લાના અંતરિયા ગામ બોરિદ્રાની પ્રાથમિક શાળાને મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવનાર શિક્ષક અનિલ ગુરુજીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા…
Read More » -
તાપી
ઉચ્છલના પેથાપુર ગામનો રસ્તો બનાવ્યા વિના નાણાં ચૂકવાઈ ગયાં હોવાના આક્ષેપ સાથે તપાસની માગ
ઉચ્છલ તાલુકાના વડદેખુર્દ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં વિકાસના કામો યોગ્ય કરવામાં ન આવતી હોવાની રાવ સાથે સ્થાનિકોએ મામલતદારને…
Read More » -
તાપી
સોનગઢના ખાંભલા ગામે આશ્રમ ફળિયા વિસ્તારમાં પાણીની ટાંકી બંધ હોવાથી સ્થાનિક લોકોને પીવાના પાણી અંગે મુશ્કેલી પડી
સોનગઢ તાલુકાના ખાંભલા ગામના આશ્રમ ફળિયામાં આવેલી પાણી પુરવઠા વિભાગની મીની પાણી યોજનાની ટાંકી બંધ સ્થિતિમાં અને બિસમાર થઈ ગઈ…
Read More » -
તાપી
વાલોડ મામલતદારને મધ્યાહન ભોજન યોજના સેંન્ટ્રાલાઇઝ કરવાના વિરોધમાં રજૂઆત કરવામાં આવી
ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળ દ્વારા વાલોડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે પીએમ પોષણ…
Read More » -
તાપી
કુકરમુંડાના બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના મૌલીપાડા ગામે 25 વર્ષ પહેલા સાંસદની ગ્રાન્ટમાંથી બનાવેલો કોમ્યુનિટી હોલ ખંડેર
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ મૌલીપાડા ગામ ખાતે વર્ષ 2000/2001માં સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલનું મકાન…
Read More » -
માંગરોળ
માંગરોળના મોલવણ ગામે મોટું ક્રેન નાના ક્રેન ઉપર પડતાં ચાલકનું મોત
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવણ ગામે દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક ક્રેન બીજી ક્રેન ઉપર પડતાં ક્રેનચાલકનું ઘટનાસ્થળે…
Read More » -
માંડવી
માંડવીના ઉટેવા ગામના ખેડૂતને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડ
માંડવીના ઉટેવા ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત વિકાસ ગામીતને બારડોલી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલનમાં રાજ્યપાલ આચાર્યદેવવ્રતના હસ્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના…
Read More » -
ભરૂચ
ભરુચના દહેજમાં મોટી દુર્ઘટના સર્જાઈ
દહેજની GFL કંપનીમાં ગેસ ગળતર થતાં ચાર કામદારોના મોત થયાં છે. કંપનીના CMS પ્લાન્ટમાં ઘટના બની છે. વાલ્વ લીકેજ થયા…
Read More » -
માંગરોળ
માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું દુઃખદ અવસાન થતાં માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગરોલ વિશ્રામ ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી…
Read More »