Transparency News
-
નર્મદા
સાગબારાના ખોચરપાડા ગામની શાળાની શિક્ષકાએ વાલીઓને ધમકાવતાં વાલીઓ દ્વારા તાળાબંધીની ચીમકી
સાગબારાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા અસભ્ય વર્તન કરી ધમકીઓ આપતાં હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપી…
Read More » -
ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના કરાર ગામ નજીક ધોળે દિવસે લૂંટ
ઝઘડિયાના કરાર ગામ નજીકથી કામ પર જઈ રહેલા બાઇક સવારને અજાણ્યા ઈસમોએ આંતરી ગળા પર ચપ્પુ મૂકી તેની પાસેની સોની…
Read More » -
ડાંગ
આહવામાં ડાંગ સેવા મંડળનાં કમ્પાઉન્ડમાં ખુલ્લી ગટરને પગલે માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી નાગરિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાય રહી છે.
આહવામાં ડાંગ સેવા મંડળનાં કમ્પાઉન્ડમાં ખુલ્લી ગટરને પગલે માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી નાગરિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાય રહી…
Read More » -
ડાંગ
આહવાના ડોન ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિનો ભાજપના પૂર્વ પ્રમુખની કલેકટરને રજૂઆત
આહવા તાલુકાના ડોન ગામમાં આવેલ વિ. ખે. મો. સ. મં. લિ. દ્વારા ચાલતી સસ્તા અનાજના દુકાન સંચાલક રેશનકાર્ડ ધારકો પાસે…
Read More » -
ભરૂચ
નેત્રંગમાં રોગચાળાના વાવર વચ્ચે મામલતદાર કચેરીની અંદર ગંદકી
નેત્રંગમાં પાણીજન્ય રોગના કારણે લોકો બિમાર પડી રહ્યાં છે. ત્યારે મામલતદાર કચેરી ખાતે પીવાના પાણી વ્યવસ્થાની આસપાસ જ ગંદકી જોવા…
Read More » -
ભરૂચ
ભરૂચમાં લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરવા બાબતે કોંગ્રેસના બે આગેવાન પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ
ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને આ બેઠક આમ આદમી પાર્ટીને આપી હતી. આ બેઠક…
Read More » -
ડાંગ
આહવાના ગોંડલવિહિર ગામે સિમેન્ટ કોંક્રીટનો રસ્તો બનાવવાની તજવીજથી વિવાદ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગોંડલવિહિર ગામે સી.સી.રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીં વરસતા વરસાદનાં દિવસો દરમિયાન રસ્તા બનાવવાનું કામ…
Read More » -
ઉમરપાડા
ઉમરપાડાના વહાર ગામે વીર નદીના કોઝવે ઉપર પગ લપસી જતાં ડૂબી જવાથી મોત
સુરત જિલ્લામાં બકરા ચરાવવીને પરત આવતી વેળાએ વીરા નદીના કોઝવે ઉપરથી પાણીના પ્રવાહમાં પગ લપસી જતાં 60 વર્ષીય વૃદ્ધ કોઝવેમાં…
Read More » -
માંગરોળ
ઝંખવાવ ગામે બે ઇસમોએ ખેડૂતને માર માર્યો
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે માંગરોળનાં કંટવાવનાં ખેડૂતને નજીવી બાબતે ઉશ્કેરાયેલા બે ઇસમોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી…
Read More » -
ગુજરાત
બહુચર્ચિત બિલકિસબાનો કેસ છે શું? 2002ના મધરાતની કાળજું કંપાવતી ઘટના, સમગ્ર કેસમાં ગુજરાત સરકાર કેમ રહી વિવાદમાં?
ગુજરાત સરકારને બિલકિસ બાનો કેસમાં મોટો આંચકો લાગ્યો છે. ગુરુવારે (26 સપ્ટેમ્બર, 2024) સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિતોને મુક્ત કરવા…
Read More »