Transparency News
-
દાહોદ
બળાત્કારના આરોપી આચાર્ય સામે ચારેકોરથી ફિટકાર
દાહોદના વિવિધ સંગઠનો અને વિવિધ પાર્ટી દ્વારા છ વર્ષ ની બાળકી ને ગળું દબાવી મારી નાખવાના બનાવને લઇ ભારે આક્રોશ…
Read More » -
છોટાઉદેપુર
નસવાડીમાં સસ્તા અનાજની દુકાનમાં જથ્થો મૂકવાની જગ્યાએ બીજા મકાનમાં મુકતા અધિકારી ચોંક્યા, દુકાન સિલ
નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે સસ્તા અનાજ સંચાલક ઓછું અનાજ આપતા સરપંચે સમગ્ર વિડીયો બનાવી વાયરલ કરતા પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા…
Read More » -
માંડવી
સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં બીજી ઓક્ટોબરથી સ્ટોન ક્વોરી ઉદ્યોગ સરકારની નીતિઓ સામે આંદોલનના મૂડમાં
ગુજરાતમાં ચાલતા તમામ પ્રોજેક્ટો ખોરંભે પડવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. સરકારની નીતિ મુજબ એન્વાયરમેન્ટ સર્ટિફાઇડ માઈનિંગ પ્લાન ન હોવાથી સ્ટોન…
Read More » -
તાપી
વ્યારા એપીએમસી માર્કેટમાં ખેડૂતોનો હંગામો
તાપીના વ્યારા APMC માર્કેટમાં ખેડૂતો દ્વારા હંગામો કરાયો, કેટલાક ગુસ્સે ભરાયેલા ખેડૂતો દ્વારા માર્કેટનાં વેપારીના સાધનોની તોડફોડ કરાઇ. પ્રાથમિક તબક્કે…
Read More » -
તાપી
વિરોધપક્ષના નેતા અમિત ચાવડાની હાજરીમાં સોનગઢ ખાતે કોંગ્રેસ દ્વારા જનતાના પ્રશ્નોની સુનાવણી માટે જનમંચ કાર્યક્રમમાં તાપી જિલ્લામાં ભાજપના પ્રભારી મંત્રીના નિકટનાને જ કોન્ટ્રાક્ટ મળતો હોવાનો આક્ષેપ
કોંગ્રેસ પાર્ટીના આગેવાન અને વિરોધપક્ષના નેતા અમિત ચાવડાની હાજરીમાં સોનગઢ ખાતે કોંગ્રેસ દ્વારા જનતાના પ્રશ્નોની સુનાવણી માટે જનમંચ કાર્યક્રમનું આયોજન…
Read More » -
નર્મદા
સાગબારાના બેડાપાણી ગામે મહિલા મંચ સાગબારાની 17 મી વાર્ષિક સાધારણ સભા
શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાગબારાની 17 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન તાલુકાના છેવાડાનુના એવા તાપી નદીના કિનારે વસેલ…
Read More » -
ગુજરાત
રાજયમાં સહકારી ધોરણે ચાલતા ખાંડ ઉદ્યોગમાં ખાનગી કંપનીના પ્રવેશ સામે સુગર મિલના ચેરમેનોએ સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને મળેલા મિલ ચેરમેનોએ સરકાર સમક્ષ લાલબત્તી ધરતા જણાવ્યું હતું કે, આઝાદી બાદથી આ ઉદ્યોગ ગુજરાતમાં સહકારી…
Read More » -
સુરત
સુરતમાં નવરાત્રિ પહેલા લેજેન્ડ લીગ ક્રિકેટની 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આયોજન
સુરત લાલભાઈ ક્રેકિટ સ્ટેડિયમ ખાતે ફરી એકવાર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ ક્રિકેટ…
Read More » -
માંડવી
ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા માંડવી સુગરના થયેલા વેચાણમાં કથિત ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત
માંડવી તાલુકાની સુગર ફેક્ટરીને ખાનગી કંપનીને વેચાણ કરવા તથા વેચાણમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા…
Read More » -
ભરૂચ
ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમારોને રાજ્ય માનવ અધિકાર આયોગનું તેડું આવ્યું
ભરૂચમાં ભાડભૂત બેરેજથી અસર પામનારા માછીમારોને માછીમારી માટે આલિયાબેટ પાસે આપવાની જગ્યા કચ્છના મીઠા ઉદ્યોગને ફાળવી દેવામાં આવતાં માછીમાર સમાજમાં…
Read More »