Transparency News
-
તાપી
નિઝરમાં આવેલ ગ્રુપ ગ્રામ પંચાયત ભીલજાંબોલીના બે સભ્યની ખાલી જગ્યા અંગે મામલતદારને રજૂઆત
તાપીના નિઝર તાલુકામાં આવેલ ગ્રુપ ગ્રામ પંચાયત ભીલજાંબોલીના વોર્ડ નંબર-5 તેમજ વોર્ડ નંબર-6ના સભ્યોની જગ્યા ઘણા સમયથી ખાલી પડેલ છે.…
Read More » -
નર્મદા
નર્મદાના સાગબારા ખાતે ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી
નર્મદા જિલ્લામાં તા. 1 સપ્ટેમ્બરથી ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના…
Read More » -
તાપી
વ્યારામાં રાહુલ ગાંધી વિશે નિવેદન કરનારા ભાજપ નેતાઓ સામે ફરિયાદ નોંધવા ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીની આગેવાનીમાં રજૂઆત
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ખતમ કરી નાખવા માટે તેમજ તેમની ગરિમા ના ગરિમા ખતમ કરી નાખવા ભાજપ તેમજ સહયોગી…
Read More » -
નર્મદા
દેડીયાપાડા ખાતે એક આધારકાર્ડ માટે આખી રાત ઓફિસ પર સુઈ રહેવું પડે ત્યારે સવારે નંબર લાગે
દેડીયાપાડા ખાતે મોડી રાત સુધી લાઈનોમાં આધાર કાર્ડ અપડેટ માટે લાભાર્થીઓની લાઈનો લાગી હતી. સવારે પણ લાઈનો લાગી હતી કારણ…
Read More » -
માંડવી
આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અસરકારક રજૂઆતથી 45 કરોડના 24 રસ્તાઓ મંજુર થયા બાદ હાલમાં સુરત અને તાપી જિલ્લાના કુલ આઠ રસ્તાઓ માટે 19 કરોડ મંજૂર કરાયા
157 માંડવી સોનગઢ વિધાનસભાના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અસરકારક રજૂઆતથી 45 કરોડના 24 રસ્તાઓ મંજુર થયા બાદ હાલમાં…
Read More » -
માંડવી
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ માંડવી તાલુકાના લાડકુવાગામ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
‘સ્વચ્છતા હી સેવા-2024’ના અભિયાનની શરૂઆત સમગ્ર રાજયમાં થઈ ચુકી છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં પણ અનેક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, એન.જી.ઓ.…
Read More » -
ઓલપાડ
કીમ ચાર રસ્તા પાસે ચોરીનો વધુ એક બનાવ: ઉભેલા રાહદારીનો મોબાઇલ ચોરી અજાણ્યા ઈસમો ફરાર
કીમ ચારરસ્તા ખાતે ઉભેલા રાહદારીનો મોબાઈલ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી ફરાર થઇ જવાનાં મામલે કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો…
Read More » -
બારડોલી
કડોદમાં પક્ષપલટો કરી ભાજપમાં આવેલા નેતા રાજકીય આગેવાનોના નામે રોફ ઝાડી ઉઘરાણું કરતાં હોવાથી લોકોમાં રોષ
બારડોલી તાલુકાના કડોદ મીયાવાડી ગામ ખાતે એક યુવા નેતા કોંગ્રેસમાંથી પલોટ મારી ભાજપમાં જોડાયા બાદ હાલમાં કડોદ વિસ્તારમાં સરકારી અધિકારી…
Read More » -
માંડવી
માંડવી AMPCની બીજી ટર્મના ચેરમેન પદે ગવાસી ગામના સામાજિક આગેવાન લલ્લુભાઈ ચૌધરી
માંડવી તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બીજી ટર્મના ચેરમેન તરીકે નિયુક્તિમાં માંડવી તાલુકાના ગવાછી ગામના લલ્લુભાઈ નારણભાઈ ચૌધરીની દરખાસ્ત મુકવામાં…
Read More » -
માંગરોળ
માંગરોળના વાંકલ ગામે તા. 23મીએ કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાશે
માંગરોળ તાલુકાના વાંકલ ગામે તારીખ 23મીના રોજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ…
Read More »