સંપાદકીય
-
95% આદિવાસી વસ્તીવાળા ડાંગમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી પર પ્રતિબંધ!
આગામી 9 ઓગસ્ટે ડાંગ જિલ્લામાં યોજાવાનો ‘વિશ્વ આદિવાસી દિવસ’નો મુખ્ય કાર્યક્રમ અચાનક મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કમિશ્નર,…
Read More » -
ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ ઘોષણાથી વિશ્વભરમાં વેપારિક તણાવ વધ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, કૅનેડા, મૅક્સિકો સહિત 100 દેશો પર “ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ” લાગુ કર્યા છે. આ ટેરિફ…
Read More » -
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની ઘોષણા કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક મોટી આર્થિક ઘોષણા કરીને અન્ય દેશો પર “રેસિપ્રોકલ ટેરિફ” (પારસ્પરિક શુલ્ક) લાગુ કરવાની જાહેરાત…
Read More » -
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નવસારી ખાતે નિધન
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી અને હરિદાસ ગાંધી (ગાંધીજીના પુત્ર)ની પૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું.…
Read More » -
વકફ (સુધારા) બિલ, 2024: સંપૂર્ણ અહેવાલ
કેન્દ્ર સરકાર દ્વારા આજે (તારીખ) લોકસભામાં વકફ (સુધારા) બિલ, 2024 રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ દાયકાઓથી ચાલતા 1995ના વકફ…
Read More » -
વાલિયા યુથ પાવરે બ્રિટાનિયા કંપનીના હડતાળી કર્મચારીઓને સમર્થન જાહેર કર્યું
બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની હડતાળને આઠમો દિવસ થયો છે, જેમાં વાલિયા યુથ પાવર ટીમે આજે પહોંચીને કર્મચારીઓને સમર્થન આપ્યું અને કંપની…
Read More » -
નાસાના અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે પત્રકાર પરિષદમાં અનુભવો વહેંચ્યા
નાસાના અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે આંતરરાષ્ટ્રીય અવકાષ મથક (ISS) પર 286 દિવસ પછી પૃથ્વી પર સુરક્ષિત પરત આવ્યા…
Read More » -
પહેલી એપ્રિલથી બેંકિંગ ક્ષેત્રમાં આ છ મોટા ફેરફાર લાગુ થશે
મંગળવારે પહેલી એપ્રિલ, 2025થી નવું નાણાકીય વર્ષ શરૂ થશે. નાણાકીય આયોજન, બૅન્કિંગ અને પેન્શન સહિતના મામલે આ દિવસ મહત્ત્વનો છે,…
Read More » -
સંજાણમાં પારસી સમાજની ઘટતી વસ્તી: સંસ્કૃતિ અને વિરાસતનું જતન
21 માર્ચના રોજ પારસી સમાજ દ્વારા જમશેદી નવરોઝ ઉજવવામાં આવશે. આ ઉત્સવ પારસીઓના નવા વર્ષની શરૂઆતનું પ્રતીક છે. જોકે, ગુજરાતના…
Read More »